delete
Palitanani Bhavayatra

Palitanani Bhavayatra

delete
Bhuvanabhanu Surishvarajee Maharaj Saheb Jeevan Charitra

Bhuvanabhanu Surishvarajee Maharaj Saheb...

delete
Importance of Giranar

Importance of Giranar

ગિરનારનો મહિમા ન્યારો એનો ગાતા નાવે આરો…… ૧, ગિરનાર ગિરિવર પણ શત્રુંજયગિરિની માફક પ્રાય: શાશ્વત છે. પાંચમા આરાના અંતે જ્યારે શત્રુંજયની ઊંચાઈ   ઘટીને સાત હાથ થશે ત્યારે ગિરનારની ઊંચાઈ સો ધનુષ્ય રહેશે. ૨, રૈવતગિરિ (ગિરનાર) એ શત્રુંજયગિરિનું પાંચમું શિખર હોવાથી તે પાંચમું જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન અપાવનારું છે. ૩, આ મનોહર એવો ગિરનાર સમવસરણની શોભાને ધારણ કરે છે, કારણકે તે વિસ્તારથી મધ્યમાં ચૈત્યવૃક્ષ જેવું મુખ્ય શિખર અને ગઢ જેવા આજુબાજુમાં અન્ય નાના પર્વતો આવેલા છે. જાણે કે ચાર દિશામાં ઝરણાં વહેતાં હોય તેવા ચાર દ્વારોરૂપ ચાર પર્વતો શોભી રહ્યા છે. ૪, ગિરનાર ઉપર...
delete
108 Parshvanath Teerth Darshan

108 Parshvanath Teerth Darshan

૧. શ્રી નવસારી પાર્શ્વનાથ ભગવાન, નવસારી : નવસારીના છો નાથ પારસ નામ તુજ ચિંતામણી, વરતા જનો કામિત કૃપાથી આપની સોહામણી; સારક તમે સેવક તણા વારક વિભાવોના સદા, રીજો પ્રભુ મુજ ઉપરે જેથી વરું શિવસંપદા….. ૨. શ્રી ઉંમરવાડી પાર્શ્વનાથ ભગવાન, સુરત : હે ઉમ્રવાડી પાર્શ્વ ! ખાસ પ્રભાતમાં પ્રાર્થું તને, શુભ સત્ય ઉમ્રજનક વિભો મુજ આત્મ જન્મ દીયો મને; વાતો કરી હરખાઉં તારી સાથ બસ એ યાચના, જેથી હું પામુ સત્વ છાંડું તત્વથી સુખ કાચના….. ૩. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન, સુરત : હે પાર્શ્વ ! સહસ્ત્રફણા સુશોભિત આપ ખડ્ગાસન ધણી, મૂરતિ અજાયબ વિશ્વમાં પરચાપ્રદા પારસમણી; જે ભક્ત નીરખે...
delete

Quiz About 24 Tirthankaras

  નિચેના ખાનાઓમાં વર્તમાન ચોવીસીના કેટલાક તીર્થંકર પરમાત્માના નામ ખોવાઈ ગયા છે, તમારે શોધી અને ક્રમમાં લખવાના છે. એક અક્ષરનો અનેક વાર ઉપયોગ કરી શકશો. (૧૪)   હા ર્શ્વ સુ ન પુ નં શાં ર લ્લિ અ મિ પા ને વી તિ દ લ શી મ ષ્પ ભિ વિ દં ત   ૧.                ૨.                ૩.                ૪.                ૫.            ૬.             ૭.                ૮.                ૯.                ૧૦.          ૧૧.              ૧૨.               ૧૩.               ૧૪.     निचे दिए गए खानोमें वर्तमान चोबीसीके कितनेक तीर्थंकर परमात्माके नाम खो गए है | आपको ढुंढके...
delete

Navakar Quiz

નીચે ૬૮ ખાનામાં નવકાર મંત્રના ૬૮ અક્ષર ખોવાઈ ગયા છે. તમે તે અક્ષરો શોધીને નવકારના નવપદ બનાવો. તમારે માત્ર ખાના નંબર લખવાનો છે. સૂચના : નવકાર મંત્રમાં કેટલાક અક્ષરો વારંવાર રીપીટ થાય છે. તે અક્ષરો આગળના ખાનામાંથી આગળના પદમાં વાપરવા.   દા. ત. નમો અરિહંતાણં નો ન સૌથી પહેલો છે અને ખાનામાં સહુથી પહેલો ન ૨૦ નંબરનો છે. તેથી તે ન માટે ૨૦ નંબર લખવો.   ૧ લો ૨ ણં ૩ રો ૪ મો ૫ ણો ૬ પા ૭ ચ ૮ મો ૯ સો ૧૦ ણા ૧૧ જ્ઝા ૧૨ દ્ધા ૧૩ લા ૧૪ ઢ ૧૫ પ્પ ૧૬ ણં ૧૭ ય ૧૮ ણં ૧૯ મુ ૨૦ ન ૨૧ સિ ૨૨ લં ૨૩ ચ ૨૪ સ ૨૫ ઉ ૨૬ મં ૨૭ ગ ૨૮ સા ૨૯ રિ ૩૦ ગ ૩૧ સ ૩૨ રિ ૩૩ વ્વ ૩૪ વ ૩૫ સિં ૩૬ હ ૩૭ સ ૩૮ ન ૩૯ એ ૪૦ મો...



bt bt
#