Posted by on Sep 22, 2009 in
General |
Comments Off on Results of Quiz 1
Quiz 1 about Shree Bhagavan Mahaveer
૧. ભગવાન મહાવીરે સાડા બાર વર્ષની સાધનામા કેટલા ચોવિહારા ઉપવાસ કર્યા હતા ?
Ans: 4165
૨. સાડા બાર વર્ષની સાધનામા તેમનો નિદ્રાકાળ કેટલો હતો.
Ans: 48 Min
૩. ત્રીજા ભવમા ચાલ્યુ ગયેલુ સંયમ ફરી કેટલામા ભવમા પ્રાપ્ત થયું?
Ans: 16
૪. ૨૭ ભવમાથી સંયમના કેટલા ભવ થયા?
Ans: 6
૫. ૨૭ ભવમાથી રાજકુમાર તરીકેના કેટલા ભવ ?
Ans: 7
૬. વીરપ્રભુ માતાની કુક્ષીમા કેટલો કાળ રહ્યા ?
Ans: 9 months and 7and half days
૭. પ્રભુ વીરની ઊંચાઈ કેટલી હતી ?
Ans: 7 hath
૮. પ્રભુનો આત્મા કઇ કઇ નરકમા જઇ આવ્યો.
Ans: 4 and 7
૯. હાલ જિનશાસન સ્થાપના દિવસ ક્યારે આવે છે ?
Ans: vaishakh suda 11
૧૦. અત્યારે વીરસંવત કઈ છે?
Ans: 2535